પ્રકાંડ કે શાખા પર પર્ણોની ગોઠવણીને .......કહે છે.
શિરાવિન્યાસ
કિરાલય વિન્યાસ
પુષ્પવિન્યાસ્
પર્ણવિન્યાસ
શિરાવિન્યાસને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
એક્દળી પર્ણ દ્રીદળી પર્ણ
તેમાં પર્ણમાં ખોરાકનો સંગ્રહ થાય છે.
દાંડીપત્ર ...........માં હાજર હોય છે.
પર્ણ એટલે શું ? પર્ણના મુખ્ય ભાગો જણાવો.
દ્રાક્ષમાં સૂત્ર એ કોળાના સૂત્રનું રચનારદેશ્ય હોય છે, પરંતુ વટાણા સાથે કાર્યસદેશ્ય હોય છે. આ વિધાનનું વાજબી કારણ સમજાવો.