પ્રકાંડ કે શાખા પર પર્ણોની ગોઠવણીને .......કહે છે.

  • A

    શિરાવિન્યાસ

  • B

    કિરાલય વિન્યાસ

  • C

    પુષ્પવિન્યાસ્

  • D

    પર્ણવિન્યાસ

Similar Questions

શિરાવિન્યાસને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

એક્દળી પર્ણ  દ્રીદળી પર્ણ

તેમાં પર્ણમાં ખોરાકનો સંગ્રહ થાય છે.

દાંડીપત્ર ...........માં હાજર હોય છે.

પર્ણ એટલે શું ? પર્ણના મુખ્ય ભાગો જણાવો.

દ્રાક્ષમાં સૂત્ર એ કોળાના સૂત્રનું રચનારદેશ્ય હોય છે, પરંતુ વટાણા સાથે કાર્યસદેશ્ય હોય છે. આ વિધાનનું વાજબી કારણ સમજાવો.