પારિમાણિક વિશ્લેષણ એટલે શું ? પારિમાણિક વિશ્લેષણની મર્યાદાઓ લખો.
પારિમાણિક વિશ્લેષણની મર્યાદાઓ નીચે મુજબની છે :
$(1)$ માત્ર $M, L$ અને $T$નો સમાવેશ કરતાં પારિમાણિક સમીકરણમાં $M, L$ અને $T$ના ધાતાંકોની સરખામણી કરતાં વધુમાં વધુ ત્રણ સમીકરણો મળે છે. આથી કોઈ પણ ભૌતિક રાશિનું ત્રણ કરતાં વધારે રાશિ સાથેના સમીકરણનું નિશ્વિત સ્વરૂપ મેળવી શકાતું નથી.
$(2)$ ભૌતિક રાશિના સમીકરહામાં આવતા પરિમાણરહિત અચળાંકના અંક વિશેની માહિતી મળતી નથી.
$(3)$ ચરઘાતાંકીય અને ત્રિકોણામિતીય વિધેય પર આધારિત સમીકરણો આ રીતથી મેળવી શકાતાં નથી.
$(4)$ જો સમીકરણ આવતો સપ્રમાણતા અચળાંક પરિમાણરહિત ન હોય, તો આ પદ્ધતિ ઉપયોગી રહેતી નથી.
જો $A$ અને $B$ ના પરિમાણિક સૂત્ર સમાન ના હોય તો નીચેનમનથી કઈ વસ્તુ શક્ય નથી?
જો પ્રકાશના વેગ $c$, પ્લાન્ક અચળાંક $h$ અને ગુરુત્વાકર્ષી અચળાંક $ G$ ને મૂળભૂત રાશિઓ તરીકે લેવામાં આવે તો સમયને આ ત્રણ રાશિઓમાં દર્શાવતા સૂત્રો મેળવો.
એક નાના $r$ ત્રિજયાવાળા સ્ટીલ ના દડાને $\eta $ શ્યાનતાગુણાંકવાળા ચીકણા પ્રવાહીથી ભરેલાં સ્તંભમાં ગુરુત્વાકર્ષણ હેઠળ મુકત કરવામાં આવે છે. થોડાક સમય પછી દડાનો વેગ ટર્મિનલ વેગ ${v_T}$ જેટલું અચળ મૂલ્ય પ્રાપ્ત કરે છે.ટર્મિનલ વેગ નીચે મુજબ ની બાબતો પર આધાર રાખે છે $(i)$ દડાનું દળ $m$, $(ii)$ $\eta $, $(iii)$ $r$ અને $(iv)$ ગુરુત્વપ્રવેગ $g$ તો નીચેનામાથી કયું પારિમાણિક રીતે સાચું થાય?
વળાંકવાળા રસ્તા પર સાઇકલ $\theta $ ખૂણે વળાંક લે તો તેના માટેનું સૂત્ર $\tan \theta = \frac{{rg}}{{{v^2}}}$ મુજબ આપવામાં આવે છે. તો આ સૂત્ર .....