વાયુરંધ્ર પ્રસાધન શું છે? નામનિર્દેશિત આકૃતિ સહિત વાયુરંધોની રચના સમજાવો.
વાહિની અને સાથીકોષો ........માં જોવા મળે છે
કેટલાક વાહિપૂલોને વર્ધમાન તરીકે વર્ણન કરવામાં આવે છે. કારણ કે, આ .....
અરીય વાહિપુલ અને સહસ્થ વાહિપુલ શેમાં જાવા મળે છે ?
વનસ્પતિનાં મૂળમાં તેનો અભાવ હોય.
નીચેની આકૃતિને ઓળખો.