ઊર્ધ્વપાતન એટલે શું ? ઊર્ધ્વપાતી પદાર્થો ક્યાં ક્યાં છે તે જણાવો.
કેટલાક એવા પદાર્થો છે જે અને અવસ્થામાં ઉષ્મા આપતાં સીધા જ વાયુ-અવસ્થામાં રૂપાંતર પામે છે. એટલે કે પ્રવાહીઅવસ્થામાં રૂપાંતર થયા વગર ઘન-અવસ્થામાંથી વાયુ-અવસ્થામાં રૂપાંતર પામે છે, પ્રવાહી-અવસ્થામાં રૂપાંતર થયા વગર ઘન-અવસ્થામાંથી વાયુ-અવસ્થામાં થતાં રૂપાંતરણને ઊર્ધપાતન $(Sublimation)$ કહે છે અને ઉર્વપાતન પામતા પદાર્થોને ઊર્ધ્વપાતી પદાર્થો કહે છે.
સૂકો બરફ (ધન $CO_2$ ), આયોડિન વગેરે ઊર્ધ્વપાતી પદાર્થ છે.
ઊર્ધ્વપાતનની પ્રક્રિયા દરમિયાન પદાર્થની ધન-અવસ્થા અને વાયુ-અવસ્થા એમ બંને અવસ્થાઓ ઉષ્મીય સંતુલનમાં હોય છે,
નીચેના આલેખમાં $A B$ ભાગ શું દર્શાવે છે ?
અલગ કરેલું તંત્ર કોને કહે છે ?
જો પ્રવાહી ઓક્સિજન વાયુને $1\,atm$ તાપમાને ગરમ કરી તેનું તાપમાન $50\, K$ થી $300\, K$ થાય છે તો તાપમાન વિરુદ્ધ સમયનો ગ્રાફ કેવો બને?
બાષ્પીકરણ તથા ઉત્કલનબિંદુ કોને કહે છે ? પાણીની ઉકળવાની પ્રક્રિયા સમજવા માટેની પ્રવૃત્તિ સમજાવો.
પાણીના ઉત્કલનબિંદુ પર દબાણની શું અસર થાય છે ?