ઍરિસ્ટોટલના ગતિ અંગેના ખ્યાલની ભૂલ કઈ હતી ? 

Similar Questions

આપેલ તંત્ર માટે સમક્ષિતિજ દોરીમાં તણાવ $T_1 \,\,kg-wt$ માં કેટલો થાય?

 $\vec v$ જેટલા વેગથી ગતિ કરતાં એક કણ પર ત્રણ બળો લાગે છે.આ બળોના મૂલ્ય અને દિશાને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણની પાસપાસેની બાજુઓ વડે દર્શાવી શકાય,તો આ કણ કેટલા વેગથી ગતિ કરતો હશે?

  • [AIEEE 2003]

બ્લોક $ B$  પર તંત્રને સમતોલનમાં રાખવા માટે $mg $ બળ લગાવવામાં આવે છે,તો ${T_1}$= _____

એક બિંદુગામી બળો કોને કહે છે ? આવા બળોની અસર હેઠળ કણનું સંતુલન સમજાવો. 

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $2 \,kg$ અને $4 \,kg$ દળનાં બે બ્લોકને સમાન પ્રવેગ સાથે $10 \,N$ બળ દ્વારા લીસી સમક્ષિતિજ સપાટી પર પ્રવેગિત કરવામાં આવે છે. તો બે બ્લોક વચ્ચેનું સ્પ્રિંગનું બળ ......... $N$ હશે? (સ્પ્રિંગ એે દળરહિત છે)