સદિશના વિભાજનની જરૂર ક્યારે પડે છે ?
$\mathop r\limits^ \to \,\, = \,\,3\hat i\,\, + \,\,\hat j\,\, + \;\;2\hat k$ સદિશનું $x-y$ સમતલ પર પ્રક્ષેપણનું મૂલ્ય શું હશે ?
સદિશ $ 3\hat i + 4\hat k $ નો $Y-$ દિશાનો ઘટક
$x-y$ સમતલમાં એક સદિશ $y-$અક્ષ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે છે. સદિશના $y$-ધટકનું મૂલ્ય $2 \sqrt{3}$ છે. સદિશના $x$ ધટકનું મૂલ્ય
ત્રિ-પરિમાણમાં સદિશનું વિભાજન સમજાવો.