સમતાપ આવરણમાં શું આવેલું છે ?
સમતાપ આવરણમાં ડાયનાઇટ્રોજન, ડાયઑક્સિજન, ઓઝોન અને થોડા પ્રમાણમાં પાણીની બાષ્પ હોય છે.
ઍસિડ વર્ષા ભારતમાં રહેલી મૂર્તિઓ અને સ્મારકોને કેવી રીતે નુકસાન કરે છે ?
થોડા સમય પહેલાં એન્ટાર્કટિકાની ઉપર ધ્રુવીય સ્ટ્રેટોસ્ફિયરિક વાદળો બનવાનું નોંધવામાં આવ્યું હતું. તે કેવી રીતે બન્યા હશે અને સૂર્યપ્રકાશની હાજરીમાં ગરમીને કારણે કેટલાક વાદળો તૂટે તો શું થાય ?
જળ પ્રદૂષણના મુખ્ય કારણો જણાવો.
કાર્બનનાં ઓક્સાઇડ વડે ક્ષોભ-આવરણને કેવી રીતે નુકસાન પહોંચે છે ?
જળપ્રદૂષણના મુખ્ય કારણો ક્યા છે ? સમજાવો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.