સમતાપ આવરણમાં શું આવેલું છે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

સમતાપ આવરણમાં ડાયનાઇટ્રોજન, ડાયઑક્સિજન, ઓઝોન અને થોડા પ્રમાણમાં પાણીની બાષ્પ હોય છે.

Similar Questions

નીચે આપેલ પ્રક્રિયાઓમાંથી કઈ સમતાપ આવરણ (સ્ટ્રેટોસ્ફીયર)માં ઓઝોનના તૂટવાનો ભાગ નથી ?

  • [JEE MAIN 2023]

સલ્ફરનાં ઓક્સાઇડ સંયોજનો વડે થતું ક્ષોભ-આવરણીય પ્રદૂષણ સમીકરણ સહિત સમજાવો. 

વિધાન સાચું છે કે ખોટું ?

$(1)$ વાતાવરણનો નીચેનો વિસ્તાર કે જ્યાં માનવ સહિત સમગ્ર જીવસૃષ્ટિ વસે છે તેને ક્ષોભ આવરણ કહે છે.

$(2)$ ક્ષોભ-આવરણ દરિયાની સપાટીથી $25\, km$ નાં અંતર સુધી વિસ્તરેલું હોય છે.

$(3)$ દરિયાની સપાટીથી $10\, km$ થી $50\, km$ ની વચ્ચેનાં વિસ્તારને સમતાપ આવરણ કહે છે.

$(4)$ સજીવોનું રક્ષણ કરતું ઓઝોન સ્તર ક્ષોભ-આવરણમાં આવેલું હોય છે. 

વાતાવરણમાં આવેલા જુદા જુદા આવરણની માહિતી આપો અને તેમાં રહેલા ઘટકોની સમજૂતી આપો. 

જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય કચરો એટલે શું ?