નીચે આપેલ પ્રક્રિયાઓમાંથી કઈ સમતાપ આવરણ (સ્ટ્રેટોસ્ફીયર)માં ઓઝોનના તૂટવાનો ભાગ નથી ?
સલ્ફરનાં ઓક્સાઇડ સંયોજનો વડે થતું ક્ષોભ-આવરણીય પ્રદૂષણ સમીકરણ સહિત સમજાવો.
વિધાન સાચું છે કે ખોટું ?
$(1)$ વાતાવરણનો નીચેનો વિસ્તાર કે જ્યાં માનવ સહિત સમગ્ર જીવસૃષ્ટિ વસે છે તેને ક્ષોભ આવરણ કહે છે.
$(2)$ ક્ષોભ-આવરણ દરિયાની સપાટીથી $25\, km$ નાં અંતર સુધી વિસ્તરેલું હોય છે.
$(3)$ દરિયાની સપાટીથી $10\, km$ થી $50\, km$ ની વચ્ચેનાં વિસ્તારને સમતાપ આવરણ કહે છે.
$(4)$ સજીવોનું રક્ષણ કરતું ઓઝોન સ્તર ક્ષોભ-આવરણમાં આવેલું હોય છે.
વાતાવરણમાં આવેલા જુદા જુદા આવરણની માહિતી આપો અને તેમાં રહેલા ઘટકોની સમજૂતી આપો.
જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય કચરો એટલે શું ?