સ્થિર અક્ષને અનુલક્ષીને થતી ચાકગતિમાં કયાં બળો લેવાની જરૂર પડે છે ? 

Similar Questions

સ્થાનાંતરિત ગતિ ઉદાહરણ આપી સમજાવો. 

દઢ પદાર્થ એટલે શું? તેની સમજૂતી આપો.

ચાકગતિ એટલે શું ? તેની સમજૂતી ઉદાહરણ દ્વારા આપો. 

એક જ સ્થાન પર ફરતાં ભમરડામાં તેનું એક બિંદુ સ્થિર રહે છે કે એક રેખા સ્થિર રહે છે? 

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પાતળા ચક્રની ત્રિજ્યા $R$ અને જડત્વની ચાકમાત્રા $I$ છે જે પોતાના દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને મુક્ત રીતે ફરી શકે છે.તેના પર બે દળ $\mathrm{m}_{1}$ અને $\mathrm{m}_{2}\left(\mathrm{m}_{1}>\mathrm{m}_{2}\right)$ ને દળરહિત દોરી દ્વારા લટકવેળા છે.જ્યારે તંત્રને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે ત્યારે $\mathrm{m}_{1}$ દળ નીચે તરફ $h$ અંતર સુધી ગતિ કરે ત્યારે ચક્રની કોણીય ઝડપ કેટલી થશે?

  • [JEE MAIN 2020]