નીચે દર્શાવેલ વનસ્પતિની પુષ્ય ધરાવતી શાખામાંથી કયા પ્રકારનું રસાયણ મેળવાય છે? 

745-1585

  • [NEET 2014]
  • A

    હેલ્યુસીનોજન (ભ્રમ રચનાર રસાયણ)

  • B

    હતાશા પ્રેરનાર

  • C

    ઉત્તેજના પ્રેરનાર

  • D

    દર્દ (પીડા) નિવારક

Similar Questions

છીંકણી તરીકે શેનો ઉપયોગ થાય છે ?

નીચે આપેલ પૈકી કઈ અસર કોકેનની નથી ?

વિધાન $A$ : નિકોટીન રુધિરના દબાણ અને હૃદયના સ્પંદનમાં વધારો કરે છે.

કારણ $R$ : નિકોટીન એડ્રિનલ ગ્રંથિને ઉત્તેજે છે.

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

નીચે દર્શાવેલી કઈ અસર નિકોટીનની નથી?

$(i)$ એડ્રિનાલિનના સ્રાવને ઉત્તેજે છે. $(ii)$ શ્વાસનળીમાં સોજો પ્રેરે છે. $(iii)$ રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધારે છે. $(iv)$ શરીરમાં ઓક્સિજનની ઊણપ રહે છે. $(v)$ જઠરમાંથી પાચક રસોનો સ્રાવ પ્રેરે છે.

અફીણ કયા સંવેદનાગ્રાહકો સાથે બંધાય છે ?