નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે ? 

  • A

    આવૃત્તબીજધારીનાં જલવાહક પેશીમાં જલવાહિનીકી ગેરહાજર હોય છે.

  • B

    આવૃત્તબીજધારીમાં જલવાહિનીકીની હાજરી તેમની - લાક્ષણિકતા છે.

  • C

    જલવાહિનીકીના કોષો જીવંત હોય છે.

  • D

    જલવાહિનીકી લાંબી નળાકાર જેવો કોષ છે જે ઘણાં ઘટકોનો બનેલો હોય છે.

Similar Questions

સાચી જોડી પસંદ કરો :

  • [NEET 2021]

અનાવૃત બીજધારી અને આવૃત બીજધારીની વાહકપેશીઓમાં લાક્ષણિક તફાવત શું હોય છે ? તે જાણવો ? 

મૂળનું પરિચક્ર ક્યારેય દઢોત્તકીય નથી હોતું કારણ કે, 

પુખ્ત ચાલનીનલિકા જલવાહિનીઓથી કઈ રીતે જુદી પડે છે?

નીચે આપેલા સાચા વિકલ્પ પસંદ કરો : 

$(i)$ રસકાષ્ઠ / મધ્યકાષ્ઠ એ ઘેરા બદામી રંગના દેખાય છે.

$(ii)$ સામાન્ય રીતે દ્વિદળીમૂળ / એકદળી મૂળમાં મજ્જા ગેરહાજર હોય છે.