તફાવત જણાવો : પુલીય એધા અને આંતરપુલીય એધા
નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે ?
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
દ્રિદળી પ્રકાંડનું પરિચક્ર | દ્રિદળી મૂળનું પરિચક્ર | |
$A$ | મૃદુતક કોષો | મૃદુતક કોષો |
$B$ | દઢોતક કોષો | દઢોતક કોષો |
$C$ | દઢોતક કોષો | મૃદુતક કોષો |
$D$ | મૃદુતક કોષો | દઢોતક કોષો |
સાચું વિધાન પસંદ કરો
(1) કાષ્ઠીય લતાઓમાં વાતરંધ્ર ગેરહાજર હોય છે
(2) મોટા ભાગનાં કાષ્ઠીય વૃક્ષોમાં વાતરંધ્ર જાવા મળે છે.
(3) વસંતકાષ્ઠ રંગમાં ઓછું અને ઓછી ઘનતાવાળું હોય છે.
(4) રસકાષ્ઠ ડ્યુરામેન (મધ્યકાષ્ઠ) તરીકે પણ ઓળખાય છે.
નીચેનામાંથી કેટલા અંગોમાં વર્ધમાન(ખુલ્લું) વાહિપૂલ જોવા મળે છે. દ્રીદળી મૂળ,દ્રીદળી પ્રકાંડ,એક્દળી મૂળ,એક્દળી પ્રકાંડ,દ્રીદળી પર્ણ,એક્દળી પર્ણ