નીચેના વિધાનો પૈકી કયું વિધાન વિકૃતિનાં સંબંધમાં કેન્સર કોષો માટે સારું નથી?

  • [NEET 2016]
  • A

    વિકૃતિ ટેલોમરેઝ અવરોધકનો નાશ કરે છે.

  • B

    વિકૃતિ ટેલોમરેઝના ઉત્પાદનને અવરોધે છે.

  • C

    વિકૃતિ કોષ નિયંત્રણને અક્રિયાશીલ બનાવે છે.

  • D

    વિકૃતિ પ્રોટો-ઓન્કો જનીનોમાં કોષચક્રને ઉત્તેજે છે.

Similar Questions

અમુક રોગકારકો ચોક્ક્સ પેશી/અંગમાં જ જોવા મળે છે. વિધાન ઉદાહરણ સહિત સમજાવો.

..........માં પ્લાઝમોડિયમમાં જન્યુ ઉદ્‌ભવન છે.

માનવમાં પ્લાઝમોડિયમનો ક્યો તબક્કો રુધિરમાંથી પોષણ મેળવશે ?

ચામડીની રુધિરવાહિનીનું કૅન્સર, લસિકાગ્રંથિમાં સોજો જેવાં  લક્ષણો કોનામાં જોવા મળે છે?

નીચેનામાંથી પ્લાઝમોડીયમ નામનાં પ્રજીવથી થતો રોગ ક્યો છે?