નીચેનામાંથી કયું એક જૈવિક ખાતર નથી?
એગ્રોબૅક્ટરિયમ
રાઇઝોબિયમ
નોસ્ટોક
માઈકોરાઈઝા
$VAM$ શાના માટે ઉપયોગી છે?
નીચેના પૈકી કયું વિધાન સાચું છે?
નાઇટ્રોજન સ્થાપક સૂક્ષ્મ જીવો જે ડાંગરના ખેતરમાં અઝોલા સાથે સંકળાયેલ છે.
ફૂગને વનસ્પતિ સાથેના સહજીવી સંબંધને $......$ કહે છે જે ફૂગની $....$ પ્રજાતિના ઘણા સભ્યો દ્વારા બને છે.
શિમ્બીકુળની વનસ્પતિ કૃષિ ક્ષેત્રે મહત્વની છે, કારણ કે ....