નીચેનામાંથી કયું એક જૈવિક ખાતર નથી?
એગ્રોબૅક્ટરિયમ
રાઇઝોબિયમ
નોસ્ટોક
માઈકોરાઈઝા
નીચેના પૈકી જૈવિક ખાતરનું ઉદાહરણ કયું છે?
નાઈટ્રોજન સ્થાપન કરનારા સાયનોબેકટેરિયા કયાં છે ?
નીલહરિત લીલ કેવી રીતે જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે ?
નીચેના પૈકી કયું વિધાન સાચું છે?
નીચેનામાંથી કયા સૂક્ષ્મજીવો વનસ્પતિઓ સાથે સહજીવી જોડાણ રચે છે અને તેમના પોષણમાં મદદ કરે છે?