ડાંગરના ખેતરમાં નાઈટ્રોજનનું સ્થાપન કરતા સજીવો ....
રાઇઝોબિયમ
એઝોસ્પીરીલીયમ
ઑસિલેટોરિયા
ફ્રેન્કીયા
ડાંગરના ખેતરોમાં $.....$ અગત્યના જૈવિક ખાતર તરીકે વપરાય છે.
કયાં સૂક્ષ્મજીવ ડાંગરના ખેતરમાં જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે ?
નીચેના પૈકી કયું વિધાન સાચું છે?
યોગ્ય જોડ મેળવોઃ
કૉલમ $I$ | કૉલમ $II$ |
$1.$ માઈકોરાઈઝા | $a.$ મુક્તજીવી $N_2- $ સ્થાપક |
$2.$ નોસ્ટોક | $b.$ ફૉસ્ફરસ તત્વના શોષણમા સુલભતા |
$3.$ એઝોસ્પાયરીલમ | $c.$ શિમ્બીકુળની વનસ્પતિ |
$4.$ રાઈઝોબિયમ | $d.$ સ્વયંપોષી $N_2- $ સ્થાપક |
અસંગત જોડ કઈ છે?