ડાંગરના ખેતરમાં નાઈટ્રોજનનું સ્થાપન કરતા સજીવો ....
રાઇઝોબિયમ
એઝોસ્પીરીલીયમ
ઑસિલેટોરિયા
ફ્રેન્કીયા
માઈકોરાઈઝા/કવકજાળમાં ફૂગ વનસ્પતિને શું આપે છે ?
માઈકોરાઈઝા $=.......$
મુકતજીવી નાઈટ્રોજન સ્થાપક સૂક્ષ્મજીવો છે.
જૈવિક ખાતરોનાં મુખ્ય સ્ત્રોતો
$(a)$ બેક્ટરિયા
$(b)$ સાયનોબેક્ટરિયા
$(c)$ ફૂગ
$(d)$ પ્રોટીસ્ટ
મુક્તજીવી નાઇટ્રોજન સ્થાપક સાયનોબૅક્ટરિયમ જે સહજીવી જોડાણ જલજ હંસરાજ અઝોલા સાથે રચે છે તે ............. છે.