નીચેનામાંથી શેનો ઉપયોગ ઓર્ગેનિક ખેતીમાં કરવામાં આવતો નથી ?
ગ્લોમસ
અળસિયું
ઑસીલેટોરીયા
ગોકળગાય
બાયોગેસ ટેકનોલોજી વિકસાવવા માટે ભારતમાં કઈ-કઈ સંસ્થાકાર્ય કરે છે.
મૂળમાંથી મેળવવામાં આવતું ઔષધ કે જે માનસિક બિમારી મટાડે છે અને રૂધિરનું દબાણ ઘટાડે છે તે શામાંથી મેળવવામાં આવે છે?
ધાન્યપાક અને શાકભાજીના રોગમાં અસરકારક ક્વૉન્ટમ $- 4000$ દવા કયા સૂક્ષ્મ જીવ દ્વારા તૈયાર કરાય છે ?
BGA મોટા ભાગે કયા પાકમાં જૈવ ખાતર તરીકે વાપરવામાં આવે છે?
બાયોગૅસ પ્લાન્ટ્સમાં મુખ્ય કયો વાયુ પેદા થાય છે ?