નીચેનામાંથી શું ઉત્સેચકીય પ્રક્રિયાનું અવરોધક છે?

  • [AIPMT 2008]
  • A

    પરાગરજ બાહ્ય આવરણ

  • B

    પર્ણનું ક્યુટિકલ

  • C

    ત્વક્ષા

  • D

    દઢોતક તંતુઓ

Similar Questions

ઘઉં અને ચોખામાં પરાગરજ મુકત થયા પછીની ...... માં જીવિતતા ગુમાવે છે. અને રોઝેસી, લેગ્મુમીનેસી અને સોલેનેસી કુળના સભ્યોમાં તેની જીવિતતા ........ સુધી હોય છે.

સ્પોરોપોલેનીન એ શેમાં જાવા મળે છે?

પરાગાશય વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

જનનકોષ વિશે અસંગત વિકલ્પ શોધો.

ઘઉંના $800$ બીજના નિર્માણ માટે જરૂરી પરાગરજનું નિર્માણ થવા કેટલા પરાગમાતૃકોષમાં અર્ધીકરણ થવું જરૂરી છે?