નીચેનામાંથી શું ઉત્સેચકીય પ્રક્રિયાનું અવરોધક છે?
પરાગરજ બાહ્ય આવરણ
પર્ણનું ક્યુટિકલ
ત્વક્ષા
દઢોતક તંતુઓ
ઘઉં અને ચોખામાં પરાગરજ મુકત થયા પછીની ...... માં જીવિતતા ગુમાવે છે. અને રોઝેસી, લેગ્મુમીનેસી અને સોલેનેસી કુળના સભ્યોમાં તેની જીવિતતા ........ સુધી હોય છે.
સ્પોરોપોલેનીન એ શેમાં જાવા મળે છે?
પરાગાશય વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
જનનકોષ વિશે અસંગત વિકલ્પ શોધો.
ઘઉંના $800$ બીજના નિર્માણ માટે જરૂરી પરાગરજનું નિર્માણ થવા કેટલા પરાગમાતૃકોષમાં અર્ધીકરણ થવું જરૂરી છે?