નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • [NEET 2016]
  • A

    પરાગરજનું બાહ્યસ્તર સ્પોરોપોલેઇનનું બનેલું છે.

  • B

    ઘણી જાતોની પરાગરજ તીવ્ર એલર્જી કરે છે.

  • C

    પરાગાશયના સ્ફોટનમાં પોષકસ્તર મદદ કરે છે.

  • D

    પ્રવાહી નાઇટ્રોજનમાં સંગ્રહેલી પરાગરજ પાક સંવર્ધન પ્રોગ્રામમાં ઉપયોગમાં લઈ શકાય છે.

Similar Questions

તેના કારણે પરાગરજ અશ્મિ તરીકે સંગ્રહિત રહિ શકે છે

આયાત કરવામાં આવેલ ઘઉની સાથે કઈ વનસ્પતિ અશુદ્ધિ તરીકે ભારતમાં પ્રવેશી?

 પરાગરજ શેમાંથી મુક્ત થાય છે? 

લઘુબીજાણુધાનીની આકૃતિ દોરો અને તેના દીવાલના સ્તરોનું નામ-નિર્દેશન કરો અને દીવાલના સ્તરો વિશે ટૂંકમાં લખો. 

આવૃત બીજધારીઓમાં નરજન્યુજનકનો કયા સ્વરૂપે ત્યાગ કરવામાં આવે છે? .

  • [AIPMT 1988]