હોમિઓટીક જનીનો માટે ક્યું વિધાન સાચું છે?

  • A

    હોમીઓડોમેઈન પ્રોટીન દ્વારા નિયંત્રણ થાય છે.

  • B

    આ જનીનોમાં મ્યુટેશનથી એક દૈહિક અંગનું બીજાનાં રૂપાંતરણ થતું નથી.

  • C

    આવા જનીનોનો માનવમાં મોટા પાયે અભ્યાસ થયેલ છે.

  • D

    ઓન્કોજીનેસિસની પ્રક્રિયાનું નિયમન

Similar Questions

ઓકાઝાકી ટુકડા કયારે નિર્માણ પામે છે?

ઇ.કોલાઈમાં $DNA$ ની લંબાઈ 

સેટેલાઈટ $DNA$ એ તેના માટે ઉપયોગી સાધન છે..

નીચે આપેલ જૈવિક અણુ સંદેશાવાહક તરીક વર્તે છે.

આ પ્રક્રિયામાં $DNA$ પટ્ટીઓને જેલમાંથી કૃત્રિમ કલામાં વહન કરાવવામાં આવે છે.