હોમિઓટીક જનીનો માટે ક્યું વિધાન સાચું છે?

  • A

    હોમીઓડોમેઈન પ્રોટીન દ્વારા નિયંત્રણ થાય છે.

  • B

    આ જનીનોમાં મ્યુટેશનથી એક દૈહિક અંગનું બીજાનાં રૂપાંતરણ થતું નથી.

  • C

    આવા જનીનોનો માનવમાં મોટા પાયે અભ્યાસ થયેલ છે.

  • D

    ઓન્કોજીનેસિસની પ્રક્રિયાનું નિયમન

Similar Questions

ભાષાંતર (ટ્રાન્સલેશન) નો પ્રથમ તબક્કો આ છેઃ

નીચેનામાંથી વિભાજીત જનીન (split-gene) વ્યવસ્થા શેમાં જોવા મળે છે ?

આપેલ આકૃતિ કઈ ક્રિયા દર્શાવે છે ?

$Nirenberg $ અને $Mathii $ દ્વારા સૌપ્રથમ શોધવામાં આવેલો કોડોન હતો. 

ગ્રિફિથ અસરના પ્રયોગનું મુખ્ય તારણ ક્યું છે ?