શા માટે દરિયા ઓછા ઉત્પાદક છે ? તે જાણવો ?
દરિયા ઓછાઉત્પાદક છે કારણ કે,
$(i)$ તેમાં અપૂરતા પ્રમાણામાં કિરણોત્સર્ગ મળે છે. કારણ કે દરિયાની ઉંડાઈ વધવાની સાથે સૂર્યપ્રકાશ ઓછો થાય છે.
$(ii)$ દરિયામાં નાઈટ્રોજનની ખામી હોય છે કે જે વનસ્પતિઓ માટે અગત્યનો પોષક પદાર્થ છે.
$(iii)$ વધુ પ્રમાણમાં ખારાશ હોવાની પરિસ્થિતિ બધી વનસ્પતિચોને અનુક્રળ હોતી નથી.
$(iv)$ વનસ્પતિઓને આધાર આપવા કોઈ પાયો હોતો નથી.
નિવસનતંત્રમાં શકિતની તબદલ (હસ્તાંતરણ)ના સંદર્ભમાં “$10$ કિલો હરણનું માંસ એ સિંહના $1$ કિલો માંસ બરાબર છે.” આ વિધાનની સમજૂતી આપો.
સાચો જવાબ પસંદ કરો.
$(1)$ જલીય નિવસનતંત્રનાં પ્રાથમિક ઉત્પાદકો પ્રાણી પ્લવકો છે.
$(2)$ વિઘટન વધુ ઓક્સિજનની જરૂરીયાતથી થતી ઘટના છે.
$(3)$ કુદરતી નિવસનતંત્રમાં માછલીઓ, વરૂ વગેરે માંસાહારી છે.
$(4)$ ક્રમિક દરેક પોષકસ્તરે ઊર્જાનો જથ્થો ઘટે છે.
શક્તિના રૂપાંતરણ દરમ્યાન શક્તિનો જથ્થો કયા સ્વરૂપે વ્યય પામે છે ?
નીચે આપેલ આહારજાળમાં $I, II, III$ અને $IV$ સજીવોને ઓળખો.
$I$ || $II$ || $III$ || $IV$