શા માટે દરિયા ઓછા ઉત્પાદક છે ? તે જાણવો ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

દરિયા ઓછાઉત્પાદક છે કારણ કે,

$(i)$ તેમાં અપૂરતા પ્રમાણામાં કિરણોત્સર્ગ મળે છે. કારણ કે દરિયાની ઉંડાઈ વધવાની સાથે સૂર્યપ્રકાશ ઓછો થાય છે.

$(ii)$ દરિયામાં નાઈટ્રોજનની ખામી હોય છે કે જે વનસ્પતિઓ માટે અગત્યનો પોષક પદાર્થ છે.

$(iii)$ વધુ પ્રમાણમાં ખારાશ હોવાની પરિસ્થિતિ બધી વનસ્પતિચોને અનુક્રળ હોતી નથી.

$(iv)$ વનસ્પતિઓને આધાર આપવા કોઈ પાયો હોતો નથી.

Similar Questions

નિવસનતંત્રમાં શકિતની તબદલ (હસ્તાંતરણ)ના સંદર્ભમાં “$10$ કિલો હરણનું માંસ એ સિંહના $1$ કિલો માંસ બરાબર છે.” આ વિધાનની સમજૂતી આપો.

સાચો જવાબ પસંદ કરો.

$(1)$ જલીય નિવસનતંત્રનાં પ્રાથમિક ઉત્પાદકો પ્રાણી પ્લવકો છે.

$(2)$ વિઘટન વધુ ઓક્સિજનની જરૂરીયાતથી થતી ઘટના છે.

$(3)$ કુદરતી નિવસનતંત્રમાં માછલીઓ, વરૂ વગેરે માંસાહારી છે.

$(4)$ ક્રમિક દરેક પોષકસ્તરે ઊર્જાનો જથ્થો ઘટે છે.

શક્તિના રૂપાંતરણ દરમ્યાન શક્તિનો જથ્થો કયા સ્વરૂપે વ્યય પામે છે ?

અહિં ઊર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્યપ્રકાશ નથી.

નીચે આપેલ આહારજાળમાં $I, II, III$ અને $IV$ સજીવોને ઓળખો.

$I$  ||  $II$  ||  $III$  ||  $IV$

  • [AIPMT 2012]