જલજ નિવસનતંત્રમાં જોવા મળતાં દ્વિતીય માંસાહારી તરીકેના સજીવનું નામ આપો.
જલજ નિવસનતંત્રમાં આહારજળ નીચે દર્શાવ્યા પ્રમાણે દોરી શકાય છે. ઉત્પાદક (ફાયટોપ્લેન્કટોન) $\rightarrow$ પ્રાથમિક ઉપભોગી (જુઝો પ્લેન્કટોન) $\rightarrow$ દ્વિતીય ઉપભોગી (નાની માછલી અને પાણીનો ભમરો) (પ્રથમ માંસાહારી) $\rightarrow$ તૃતીય ઉપભોગી (દ્વિતીય માંસાહારી મોટી માછલી : પાણીમાં રહેતા પક્ષીઓ જેવા કે મરઘો અને બતક).
આથી મોટી માછલી અને પાણીમાં રહેતા પક્ષીઓ જેવા કે મરઘા અને બતક કે જેઓ જલજ નિવસનતંત્રમાં તૃતીય ઉપભોગીઓ કે દ્રીતીય માંસાહારીઓ તરીકેનું સ્થાન લે છે.
નિવસનતંત્રમાં અળસિયું, બિલાડીનો ટોપ, માટીની જીવાત અને છાણ ભમરો જોવા મળે છે. તેમાં સામાન્ય શું હોય છે? તે જણાવો ?
નીચેનામાંથી ........ને દ્વિતીય ઉત્પાદકો તરીકે ઓળખી શકાય.
એક આહારશૃંખલામાં નીચેના પૈકી કર્યું એક સૌથી મોટી વસ્તી ધરાવે છે?
નીચેનામાંથી એવા સજીવને ઓળખો જે સૌથી ઓછી ઊર્જા મેળવી પરિસ્થિતિકીય નબળા સજીવો બને છે?
નીચે આપેલ સ્વોપજીવી અને વિષમપોષી સજીવોની યાદી આપેલ છે. આહારશૃંખલાના તમારા જ્ઞાનના આધારે સજીવો વચ્ચે જુદા જુદા જોડાણ ‘ખાવું અને ખવાઈ જવું'ના સિદ્ધાંત અનુસાર આ પ્રકારના આંતરિક જોડાણને શું કહેવાશે ? લીલ, હાઇડ્રીલા, તીતીઘોડો, ઉંદર, ખિસકોલી, કાગડો, મકાઈનો છોડ, હરણ, સસલું, ગરોળી, વરુ, સાપ, મોર, ફાયટોપ્લેન્કોટન ક્રસ્ટેશીયન્સ, વ્હેલ, વાઘ, સિંહ, ચકલી, બતક, ક્રેન, વંદો, કરોળિયો, ટોડ, માછલી, ચિતો, હાથી, બકરી, નિષ્ફીઆ, સ્પાયરોગાયરા.