શા માટે દરેક મૈથુન ફલન અને ગર્ભાધાનમાં પરિણમતી નથી.

  • A

    અસંખ્ય શુક્રકોષ અને એક અંડકોષનાં કારણે

  • B

    ઓછા પ્રોજેસ્ટીરોનને કારણે

  • C

    એમ્પલરી - ઇસ્થમિક જંકશન તરફ શુક્રકોષમાં અને અંડકોષ એકસાથે વહીને આવે છે.

  • D

    પીત પિંડ ન બનવાથી

Similar Questions

અર્ધિકરણ કોનામાં જોવા મળે છે?

પક્ષીનાં અંડકોષને શું કહે છે ?

નર અને માદા પ્રજનનતંત્રનો પ્રાથમિક ખ્યાલ સમજાવો. 

સગર્ભા સ્ત્રીમાં ગોનેડોટ્રોપીનના કાર્ય વિશે સાચો વિકલ્પ પસંદ

  • [AIPMT 2012]

માનવના પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે ?