શા માટે ઍસિડનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

Acids dissociate in aqueous solutions to form ions. These ions are responsible for conduction of electricity.

Similar Questions

સોડિયમ હાઇડ્રોજનકાર્બોનેટના દ્રાવણને ગરમ કરતાં શું થશે ? તેમાં થતી પ્રક્રિયા માટે સમીકરણ દર્શાવો. 

તટસ્થીકરણ પ્રક્રિયા શું છે ? બે ઉદાહરણ આપો.

$CaOCl_2$ સંયોજનનું સામાન્ય નામ શું છે ? 

તમારી પાસે બે દ્રાવણો $A$ અને $B$ છે. દ્રાવણ $A$ ની $pH$ $6$ અને દ્રાવણ $B$ ની $pH$ $8$ છે. કયા દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધારે છે ? આ પૈકી કયું ઍસિડિક અને કયું બેઝિક છે ? 

પ્લાસ્ટર ઑફ પેરિસને ભેજયુક્ત પાત્રમાં સંગૃહીત કરવું જોઈએ. સમજાવો શા માટે ?