એન્ટિબોડીના અણુને શા માટે $H_2I_2$ સ્વરૂપે દર્શાવવામાં આવે છે ?

Similar Questions

બાળકમાં થાયમસ ગ્રંથિને ઈજા થાય તો શું થશે?

વિધાન $A$ : ઉપાર્જિત પ્રતિકારકતા રોગકારકતા પર આધારિત છે. કારણ $R$ : ઉપાર્જિત પ્રતિકારકતા સ્મૃતિની લાક્ષણિકતા ધરાવે છે. વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

રોગપ્રતિકારક્તાના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખો.

  • [NEET 2020]

નીચેની આકૃતિમાં $X$ ને ઓળખો.

નીચેનામાંથી કયાં પ્રકારની રોગપ્રતિકારકતા એ રોગ વિશિષ્ટ $(Non - specific)$ નથી