ઘણા આલ્કોહોલિક પીણાંની બનાવટમાં શા માટે નિસ્યંદીકરણ પદ્ધતિની જરૂરિયાત રહે છે ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

 આથવણ માટે વપરાતા કાચા માલના પ્રકાર અને પ્રક્રિયાના પ્રકાર (નિસ્યંદિત કે અનિસ્યંદિત) ને આધારે વિવિધ પ્રકારનાં આલ્કોહૉલિક પીણાં મેળવાય છે. વાઇન અને બીયરનું ઉત્પાદન નિસ્યંદન વગર મેળવાય છે. જ્યારે વિસ્કી, બ્રાન્ડી અને રમ આથવણ પામેલ રસમાંથી નિસ્યંદન દ્વારા મેળવાય છે. 

Similar Questions

કૉલમ - $I$ ને કૉલમ - $II$ ને યોગ્ય રીતે જોડો અને નીચે આપેલ અર્થસૂચક સંખ્યાઓ (કોડ) નો ઉપયોગ કરી સાચાં વિકલ્પોને મેળવો.

કૉલમ - $I$

કૉલમ - $II$

$(a)$  સાઈટ્રીક એસિડ

$(i)$ ટ્રાઈકોડર્મા

$(b)$  સાયક્લોસ્પોરીન

$(ii)$ કલોસ્ટ્રીડિયમ

$(c)$  સ્ટેટીન્સ

$(iii)$ એસ્પરજીસ

$(d)$  બ્યુટારિક ઍસિડ

$(iv)$ મોનોસ્કસ

સાઈટ્રીક એસિડનાં ઉત્પાદન માટે જવાબદાર સૂક્ષ્મજીવ

ઢોસા અને ઈડલી બનાવવા માટે વપરાતું ખીરું ......... દ્વારા આથવણની ક્રિયાથી બને છે, આ ખીરામાં ઉત્પન્ન થવાને કારણે તે ફુલેલું દેખાય છે.

રોગપ્રતિકારકતાા ઘટાડવા માટે ઉપયોગી છે.

નીચેનાં જોડકાંનો યોગ્ય વિકલ્પ જણાવો.

(અ) (બ)
$(1)$ સાઈટ્રિક એસિડ  $(a)$ લેકટોબેસિલસ 
$(2)$ એસેટીક એસિડ  $(b)$ એસેટોબેક્ટર એસેટી 
$(3)$ બ્યુટેરિક એસિડ  $(c)$ એસ્પરેજિલસ નાઇઝર 
$(4)$ લેકટીક એસિડ $(d)$ ક્લોસ્ટ્રીડિયમ બ્યુટીરિકમ