બંધરૂમમાં ધૂળના રજકણો કેમ જમીન પર સ્થિર થાય છે ? તે સમજાવો ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ધૂળના રજકણો ખૂબ નાની ત્રિજ્યા ધરાવતાં ગોળાઓે છે. તેમની ત્રિજ્યા નાની હોવાથી તેમનો ટર્મિનલ વેગ ખૂબ ઓછો હોય છે. તેથી, આ રજકણો થોડા સમય બાદ જમીન પર સ્થિર થાય છે.

Similar Questions

ગોળાકાર વરસાદના ટીપાંનો અંતિમ (ટર્મીનલ) વેગ ($v_t$) ધણાં બધા પ્રાચલો ઉપર આધાર રાખે છે. પરંતુ $\left(v_{t}\right)$ નો ગોળાકાર વરસાદના ટીપાંની ત્રિજ્યા $(r)$ સાથેનો ફેરફાર......... પર આધાર રાખે છે.

  • [JEE MAIN 2022]

ટર્મિનલ વેગ કઈ બાબત પર આધારિત છે ? તે જાણવો ?

$r$ ત્રિજ્યાં ધરાવતો એક નાનો ગોળો અવગણીય ધનતા ધરાવતા શ્યાન માધ્યમમાં પતન કરે ત્યારે 'V' જેટલો અંતિમ વેગ મેળવે છે. બીજો એક સમાન દળનો પરંતુ $2 r$ ત્રિજયા ધરાવતો નાનો ગોળો આ જ શ્યાન માધ્યમમાં પતન કરે તો તેનો અંતિમ વેગ...........

  • [JEE MAIN 2024]

નીચેનામાંથી ક્યું આદર્શ (તરલ)નો ગુણધર્મ નથી ?

$1$ પૉઈસિલ $=$ .......... પોઇસ.