બંધરૂમમાં ધૂળના રજકણો કેમ જમીન પર સ્થિર થાય છે ? તે સમજાવો ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ધૂળના રજકણો ખૂબ નાની ત્રિજ્યા ધરાવતાં ગોળાઓે છે. તેમની ત્રિજ્યા નાની હોવાથી તેમનો ટર્મિનલ વેગ ખૂબ ઓછો હોય છે. તેથી, આ રજકણો થોડા સમય બાદ જમીન પર સ્થિર થાય છે.

Similar Questions

${\rho _1}$ દ્રવ્યની ઘનતાવાળા એક ઘન ગોળાનું કદ $V$ છે.તે ગોળાને ${\rho _2}$ ઘનતાવાળા પ્રવાહીમાં મુકત પતન કરાવવામાં આવે છે.( જયાં ${\rho _1} > {\rho _2}$ ). આ ગોળા પર પ્રવાહી દ્રારા લાગતું શ્યાનતા બળ તેનાં વેગનાં વર્ગના સમપ્રમાણમાં છે તેમ સ્વીકારો.અર્થાંત $F(v)= -kv^2 (k >0 )$, તો ગોળાનો અંતિમ વેગ કેટલો થાય?

  • [AIIMS 2013]

પાણીનું તાપમાન વધારતાં,તેનો શ્યાનતા ગુણાંક

$r $ ત્રિજયાવાળો ગોળો $v$  વેગથી પ્રવાહીમાં ગતિ કરે છે,તો તેના પર લાગતું શ્યાનતા બળ

  • [AIEEE 2004]

સ્નિગ્ધ પ્રવાહીમાં પદાર્થ જ્યારે શિરોલંબ રીતે પડતો હોય ત્યારે તેના પર બળ $F = -kv$ ($k$ અચળાંક છે) લાગે તો તેના માટે વેગ $v$ અને પ્રવેગ $a$ માટેનો સાચો ગ્રાફ નીચેનામાથી કયો થશે?

  • [JEE MAIN 2016]

$M$ દળ ધરાવતા અને $d$ જેટલી ઘનતા ધરાવતા એક નાના બોલ (દડા) ને, ગ્લીસરીન ભરેલા પાત્રમાં પતન કરવામાં આવે છે ત્યારે તેની ઝડપ અમુક સમય બાદ અચળ થાય છે. જે ગ્લિસરીનની ધનતા $\frac{\mathrm{d}}{2}$ જેટલી હોય તો દડા પર લાગતું સ્નિગ્ધતા (શ્યાનતા) બળ $....$ હશે.

  • [NEET 2021]