શા માટે એવી સલાહ આપવામાં આવે છે કે હવામાન બદલાતી વખતે બંધ, ગીચ અને એરકંડિશન કરેલાં સ્થળો જેવા કે સિનેમા હોલ વગેરેમાં જવાનું ટાળવું જોઈએ ?
માનવના શરીરમાં દાખલ થતા સૂક્ષ્મજીવોનો પ્રવેશ અટકાવતો દેહધાર્મિક અંતરાય કયો છે ?
એન્ટીનમ દ્વારા સર્પદંશની સારવાર $...$ નું ઉદાહરણ છે?
માદા ફીલારીઅલ કૃમિની લંબાઈ કેટલી છે ?
આપેલ કેન્સરની લાક્ષણીકતામાં અસંગત ઓળખો.
શેના પ્રતિચારમાં ઇન્ટરફેરોનનું સંશ્લેષણ થાય છે ?