$4\,^oC$ તાપમાનવાળા પાણીનો કદ પ્રસરણાંક શૂન્ય શાથી હોય છે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

કારણ કે, $4^{\circ} C$ તાપમાનવાળા પાણીની ઘનતા મહત્તમ હોય છે. $\frac{\Delta V }{ V }=\alpha_{ V } \Delta T \Rightarrow \alpha_{ V }=\frac{\Delta V / V }{\Delta T }$ માં $\Delta V =0 \therefore \alpha_{ V }=0$

Similar Questions

$r$ ત્રિજ્યા અને $L$ લંબાઈ ધરાવતા નળાકારનો યંગ મોડ્યુલસ $Y$ છે.જ્યારે આ નળાકારને $T$ તાપમાન સુધી $F$ દબનીય બળ લગાવતા ગરમ કરવામાં આવે છે.તેની લંબાઈ બદલાતી ન હોય તો તે નળાકારનો કદ પ્રસરણાંક કેટલો હશે?

  • [JEE MAIN 2019]

ધાતુના નળાકારની લંબાઈ ગરમ કરતાં $3\%$ જેટલી વધે છે. તો તેના ક્ષેત્રફળમાં ........ $\%$ વધારો થશે?

$1\,m$ લંબાઈ અને $3 \times 10^{-6}\,m ^2$ આડછેદ ક્ષેત્રફળ ધરાવતો એક પાતળો સળિયો એક છેડેથી શિરોલંબ દિશામાં લટકાવવામાં આવેલ છે. સળિયાને $210^{\circ}\,C$ થી $160^{\circ}\,C$ સુધી ઠંડો પાડવામાં આવે છે. ઠંડો પાડયા બાદ તેના નીચેના છે. $M$ દળને એવી રીતે લટકાવવામાં આવે છે કે જેથી સળિયાની લંબાઈ ફરીથી $1\,m$ થાય છે. સળિયાનો યંગ મોડ્યુલસ અને રેખીય પ્રસરણાંક અનુક્રમે $2 \times 10^{11}\,Nm ^{-2}$ અને $2 \times 10^{-5}\,K ^{-1}$ છે. $M$ નું મૂલ્ય $........kg$ છે.($\left.g=10\,m s ^{-2}\right.$ લો)

  • [JEE MAIN 2023]

આપણે એવાં સ્કેલ બનાવવાનું પસંદ કરીએ કે જેની લંબાઈ તાપમાન સાથે ન બદલાય. આ માટે એકમ તાપમાનના તફાવતે લંબાઈમાં તફાવત $10\, cm$ રહે તેવી દરખાસ્ત છે. આ માટે આપણે બ્રાસ અને લોખંડની બનેલી પટ્ટી લઈએ કે જેમની લંબાઈઓ જુદી જુદી હોય પણ તેમની લંબાઈઓમાં એવી રીતે ફેરફાર થાય કે જેથી લંબાઈઓનો તફાવત અચળ જળવાઈ રહે. જો લોખંડ નો અચળાંક $= 1.2 \times 10^{-5}\,K^{-1}$ અને બ્રાસનો અચળાંક $= 1.8 \times 10^{-5}\,K^{-1}$ છે. તો આપણે દરેક પટ્ટીની લંબાઈ કેટલી લેવી જોઈએ ?

જ્યારે ધાતુના તરણું તાપમાન $0^{\circ} \,C$ થી વધારીને $10^{\circ}\, C$ કરવામાં આવે ત્યારે તેની લંબાઈમાં $0.02 \% $ નો વધારો થાય છે . તો તેની ઘનતામાં થતો પ્રતિશત ફેરફાર કેટલો હશે?

  • [JEE MAIN 2020]