પુરુષમાં શુક્રપિંડોને ઉદરગુહાની બહાર વૃષણકોથળીમાં હોવાનું કારણ....

  • A

    આંતરિક અંગો દ્વારા શકય એવા દબાણથી બચાવવા

  • B

    અધિવૃષણની વૃદ્ધિ માટે વધુ અવકાશ પૂરો પાડવા

  • C

    પુરુષમાં બાહ્ય જાતિય લક્ષણો પ્રદર્શિત થાય

  • D

    શુક્રોત્પાદન માટે જરૂરી નીચું તાપમાન મળી રહે તે માટે

Similar Questions

કઈ સહાયક પ્રજનનગ્રંથિ ફક્ત સસ્તનનાં નરમાં જ આવેલી હોય છે ?

કોણ શુક્રકોષજનન અવરોધવા ઈન્હીબીન મુકત કરે.

અંડપાત બાદ સસ્તનનાં અંડકોષ જે આવરણથી આવરીત હોય તેને...........કહે છે ?

યુગ્મનજ સંપૂર્ણ ગર્ભકોષ્ઠીખંડમાં વિભાજીત થાય તે વિખંડનનો પ્રકારને ....... કહે છે.

આપેલ આકૃતિ માદા પ્રજનનતંત્રનો પાર્શ્વીય દેખાવ દર્શાવે છે. $P$ અને $Q$ ને ઓળખો.

$\quad\quad\quad P \quad\quad Q$