નિર્બળ બેઈઝના આયનીકરણ અચળાંક ${K_b}$ ની લાક્ષણિકતા અને ઉપયોગો આપો.
$(i)$ જેમ $\mathrm{K}_{b}$ નું મૂલ્ય વધારે તેમ તે બેઈઝની પ્રબળતા વધારે હોય છે.
$(ii)$ $\mathrm{K}_{b}$ તે પરિમાણરહિત રાશિ છે.
$(iii)$ $\mathrm{K}_{b}$ ના મૂલ્યની ઉપરથી નિર્બળ બેઈ્ઝના દ્રાવણમાં $[OH^-]$ ગણીને $pOH$ ગણી શકાય છે.
$(iv)$ $\mathrm{K}_{b}$ ના મૂલ્યની ઉપરથી બેઇઝનો આયનીકરણ અંશ $\alpha$ (આલ્ફા) ગણી શકાય.
$(v)$ $\mathrm{K}_{b}$. ના ઉપરથી $\mathrm{pK}_{b}$ ગણી શકાય છે. $\mathrm{pK}_{b}=-\log \left(\mathrm{K}_{b}\right)$ જેમ $\mathrm{pK}_{b}$ નું મૂલ્ય વધારે તેમ બેઈઝની પ્રબળતા ઓછી હોય.
$K_b$ | $1 \times 10^{-1}$ | $1 \times 10^{-2}$ | $1 \times 10^{-3}$ |
$\mathrm{pK}_{b}$ | $+1$ | $+2$ | $+3$ |
નિર્બળ વિધુતવિભાજ્યની $pH$ ની ગણતરીની રીતનો તબક્કાવાર અભિગમ સમજાવો.
એસિડ $H_2A$ ના પ્રથમ અને દ્વિતીય આયનીકરણ અચળાંક અનુક્રમે $1.0 \times 10^{-5}$ અને $5.0 \times 10^{-10}$ છે. તો એસિડનો કુલ વિયોજન અચળાંક.....
$0.01\, M$ ગ્લાયસીન દ્રાવણની $pH$ શું છે? $298 \,K$ એ ગ્લાયસીન માટે, $K{a_1} = 4.5 \times {10^{ - 3}}$ અને $K{a_2} = 1.7 \times {10^{ - 10}}$
જો નિર્બળ એસિડનો વિયોજન અચળાંક $1.0 \times 10^{-5}$ હોય તો પ્રબળ બેઇઝ સાથેની પ્રક્રિયા માટે સંતુલન અચળાંક...... થશે.
$1.0\, M\, HCl$ ધરાવતા $0.1 \,M $ એસિટીક એસિડ દ્રાવ્યમાં એસિટેટ આયનની સાંદ્રતા કેટલી ? $[$$K_a$ = $2 \times10^{-5}$$]$ $? $