નિર્બળ બેઈઝના આયનીકરણ અચળાંક ${K_b}$ ની લાક્ષણિકતા અને ઉપયોગો આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(i)$ જેમ $\mathrm{K}_{b}$ નું મૂલ્ય વધારે તેમ તે બેઈઝની પ્રબળતા વધારે હોય છે.

$(ii)$ $\mathrm{K}_{b}$ તે પરિમાણરહિત રાશિ છે.

$(iii)$ $\mathrm{K}_{b}$ ના મૂલ્યની ઉપરથી નિર્બળ બેઈ્ઝના દ્રાવણમાં $[OH^-]$ ગણીને $pOH$ ગણી શકાય છે.

$(iv)$ $\mathrm{K}_{b}$ ના મૂલ્યની ઉપરથી બેઇઝનો આયનીકરણ અંશ $\alpha$ (આલ્ફા) ગણી શકાય.

$(v)$ $\mathrm{K}_{b}$. ના ઉપરથી $\mathrm{pK}_{b}$ ગણી શકાય છે. $\mathrm{pK}_{b}=-\log \left(\mathrm{K}_{b}\right)$ જેમ $\mathrm{pK}_{b}$ નું મૂલ્ય વધારે તેમ બેઈઝની પ્રબળતા ઓછી હોય.

$K_b$ $1 \times 10^{-1}$ $1 \times 10^{-2}$ $1 \times 10^{-3}$
$\mathrm{pK}_{b}$ $+1$ $+2$ $+3$

 

Similar Questions

નિર્બળ વિધુતવિભાજ્યની $pH$ ની ગણતરીની રીતનો તબક્કાવાર અભિગમ સમજાવો.

એસિડ $H_2A$ ના પ્રથમ અને દ્વિતીય આયનીકરણ અચળાંક અનુક્રમે $1.0 \times 10^{-5}$ અને $5.0 \times 10^{-10}$ છે. તો એસિડનો કુલ વિયોજન અચળાંક.....

  • [AIEEE 2007]

$0.01\, M$ ગ્લાયસીન દ્રાવણની $pH$ શું છે? $298 \,K$ એ ગ્લાયસીન માટે, $K{a_1} = 4.5 \times {10^{ - 3}}$ અને $K{a_2} = 1.7 \times {10^{ - 10}}$

  • [AIIMS 2004]

જો નિર્બળ એસિડનો વિયોજન અચળાંક $1.0 \times 10^{-5}$ હોય તો પ્રબળ બેઇઝ સાથેની પ્રક્રિયા માટે સંતુલન અચળાંક...... થશે.

$1.0\, M\, HCl$ ધરાવતા $0.1 \,M $ એસિટીક એસિડ દ્રાવ્યમાં એસિટેટ આયનની સાંદ્રતા કેટલી ? $[$$K_a$ = $2 \times10^{-5}$$]$ $? $