- Home
- Standard 9
- Mathematics
4. Linear Equations in Two Variables
easy
નીચેનાં વિધાનો સત્ય છે કે અસત્ય ?
તમારા ઉત્તર માટે કારણ આપો :
$(i)$ $ax + by + c = 0$ જ્યાં $a, b$ અને $c$ વાસ્તવિક સંખ્યા છે, દ્વિચલ સુરેખ સમીકરણ છે.
$(ii)$ સુરેખ સમીકરણ $2x + 3y = 5$ ને અનન્ય ઉકેલ છે.
$(iii)$ બધાં બિંદુઓ $(2, 0), (-3, 0), (4, 2)$ અને $(0, 5)$ $x -$ અક્ષ પર છે.
Option A
Option B
Option C
Option D
Solution
$(i)$ અસત્ય, કારણ કે જો $a$ અથવા $b$ શૂન્યેતર હોય, તો $ax + by + c = 0$ દ્વિચલ સુરેખ સમીકરણ છે.
$(ii)$ અસત્ય, કારણ કે દ્વિચલ સુરેખ સમીકરણને અનંત ઉકેલ છે.
$(iii)$ અસત્ય, બિંદુઓ $(2, 0), (-3, 0)$ એ $x-$ અક્ષ પર છે. બિંદુ $(4, 2)$ એ પ્રથમ ચરણમાં છે. બિંદુ $(0, 5)$ એ $y-$ અક્ષ પર છે.
Standard 9
Mathematics
Similar Questions
medium