તમે ઉનાળામાં ફૂવારાથી નાહીને આનંદ મેળવો છો, તો શિયાળામાં કેમ નહીં ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ઉનાળામાં ફૂવારામાંથી આવતું પાણીનું સમોષ્મી પ્રસરણ થવાથી ઠંડું થાય છે અને ઉનાળામાં આપણે ઠંડા પાણીથી નહાવાથી આનંદ થાય પણ શિયાળામાં પાણી વધારે ઠંડુ થાય તો આપણને નહાવાનો આનંદ થતો નથી.

Similar Questions

જો સમોષ્મી પ્રક્રિયા દરમિયાન વાયુઓના મિશ્રણનું દબાણ એ તેમના નિરપેક્ષ તાપમાનના વર્ગના સમપ્રમાણમાં હોવાનું જણાય છે. તો વાયુઓના મિશ્રણ માટે $C_P / C_V$ નો ગુણોત્તર ......... છે.

બરફનું પીગળવું તે સમોષ્મી  છે કે સમતાપી પ્રક્રિયા છે ? 

એક વાયુ માટેની એક ચક્રીય પ્રક્રિયા $(A\,B\,C\,D\,A)$ માં બે સમદાબી, એક સમકદ અને એક સમતાપી પ્રક્રિયા છે. આ પ્રક્રિયાને $P-V$ ગ્રાફમાં કેવી રીતે દર્શાવાય?

  • [JEE MAIN 2013]

આદર્શ વાયુ માટે ચક્રિય પ્રક્રિયા $a\to b\to c\to d$ માટે $V - T$ નો ગ્રાફ આપેલ છે.$d\to a$અને $b\to c$ પ્રક્રિયા સમોષ્મિ પ્રક્રિયા છે તેના માટે $P-V$ ગ્રાફ કેવો બને?

  • [JEE MAIN 2015]

એક એક પરમાણ્વિક વાયુનું દબાણ $P$, કદ $V$ અને તાપમાન $T$ ને સમતાપી રીતે વિસ્તરણ કરવામાં આવે તો તેનું કદ $2V$ અને અંતિમ દબાણ $P_i$ થાય.જો તે જ વાયુને સમોષ્મી રીતે વિસ્તરણ કરવામાં આવે તો તેનું કદ $2V$ અને અંતિમ દબાણ $P_a$ થાય તો ગુણોત્તર $\frac{{{P_a}}}{{{P_i}}}$ કેટલો થાય?

  • [AIEEE 2012]