આપણાં શરીરમાં $24$ કલાક દરમિયાન થતી તાલબદ્ધતાનું નિયંત્રણ કરવાનું મહત્ત્વનું કાર્ય કરે છે.
થાયમસ ગ્રંથી
પિટયુટરી ગ્રંથી
પેરાથાઈરોઈડ ગ્રંથી
પિનીયલ ગ્રંથી
અંત:સ્ત્રાવી તેમજ બાહ્યસ્ત્રાવી ગ્રંથિ તરીકે વર્તે છે.
મેલાટોનીન ........ દ્વારા વહે છે.
ગ્લુકોકોર્ટિકોઈડ્સ માટે અસંગત વિકલ્પ પસંદ કરો.
ગોનેડોટ્રોપિક અંતઃસ્ત્રાવ ........... દ્વારા નિર્માણ પામે છે.
સસલામાં કયું અંગ અંતઃસ્ત્રાવી અને બહિસ્ત્રાવી ગ્રંથિ તરીકે કાર્ય કરે છે?