વિશ્વ $AIDS$ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
નિકોટિનની અસરના લીધે કયા રસાયણો રૂધિરમાં ભળે છે ?
મચ્છર અને મલેરીયા વચ્ચેનો સંબંધ કોના દ્વારા સાબિત કરવામાં આવ્યો હતો?
એન્ટિબોડીની બધી જ શૃંખલાઓ એકબીજા સાથે ......... વડે જોડાય છે.
નીચે દર્શાવેલ વનસ્પતિની પુષ્ય ધરાવતી શાખામાંથી કયા પ્રકારનું રસાયણ મેળવાય છે?