proto oncogene એ કોઈ કારકથી કેન્સર પ્રેરતા જનીનમાં રૂપાંતરીત થાય તો તેને ....... કહે છે?
આલ્કોહોલના સેવનથી યકૃતને અસર થાય છે, જેમાં આલ્કોહોલ એ યકૃતમાં ......... પ્રકારના હાનિકારક ઘટકમાં રૂપાંતરણ પામે છે?
પેપસ્મિયરમાં.........
કયા કોષો એન્ટિબોડીનું સર્જન કરતા નથી, પરંતુ B-કોષોને એન્ટિબોડીના સર્જનમાં મદદ કરે છે ?
$A$ - ધૂમ્રપાનથી શરીરમાં $O_2$, નું પ્રમાણ વધે છે. $R$ - નિકોટીન એડ્રીનલ ગ્રંથિને ઉત્તેજીત કરે છે.