કેટેકોલેમાઈન્સ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A

    એડ્રીનાલિન અને નોર એડ્રીનાલિન કોટેકોલેમાઈન્સ પ્રકારના અંત:સ્ત્રાવો છે.

  • B

    ગ્લાયકોજનનું વિઘટન કરી રુઘિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે.

  • C

    લિપિડ અને પ્રોટીનના વિઘટનને ઉત્તેજિત કરે છે.

  • D

    ઉપરના બધા જ

Similar Questions

એડ્રિનલ ગ્રંથિનું સ્થાન, પ્રકાર જણાવો. 

એડ્રિનાલિન ........ ને સીધી જ અસર કરે છે.

  • [AIPMT 2002]

આપેલા વિધાન પરથી સાચો જવાબ પસંદ કરો. આ ગ્રંથીના:

$(I)$ અંતઃસ્ત્રાવ ચપળતા વધારે છે.

$(II)$ અંતઃસ્ત્રાવો હૃદયના ધબકારા વધારે છે.

$(III)$ ગ્લાયકોજનનું વિભાજન પ્રેરે છે.

$(IV)$ લિપિડ અને પ્રોટીનનું વિધટન પ્રેરે છે.

નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ સક્રિયતા, રુવાંડા ઊભા થવા તથા પ્રસ્વેદ સાથે સંબંધ ધરાવે છે?

કેટલાંક સ્ટિરોઈડ દ્વારા સોજાકારક પ્રતિકારકતાનું નિયમન થાય છે. સ્ટિરોઈડનું નામ અને તેનો સ્રોત જણાવો અને તેનાં બીજાં અગત્યનાં કાર્યો જણાવો.