પુનઃ સર્જન દરમિયાન એક અંગમાંથી બીજા અંગમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે?
આકારજનન
ઈજા પામેલા અંગનું પુનઃ સર્જન (epimorphosis)
અંગાન્તરણ (Morphallaxis)
એક્રેટોપ્મરી (Acretopmaruy growth)
રામબાણમાં વાનસ્પતિક પ્રજનન શેના દ્વારા થાય છે ?
કયા રાજયોમા નિલકુરજીતના પુષ્પના સમુહને લીધે પર્યટકો આકર્ષાયા હતા?
નીચેનામાંથી કઈ સાચી જોડ છે?
બટાટાના અર્ધીકરણ પામતા કોષમા રંગસુત્રની સંખ્યા કેટલી હોય છે?
સજીવોને તેમના જન્યુ માતૃકોષોમાં રહેલી રંગસુત્રની સંખ્યાના આધારે ઉતરતા ક્રમમાં દર્શાવતો સાચો વિકલ્પ પસંદ કરો.