અમીબામાં કવચ નિર્માણનો મુખ્ય ફાયદો ..... છે.
એકત્ર થયેલ નકામા દ્રવ્યોનો નિકાલ
વિપરીત ભૌતિક પરિસ્થિતિ સામે ટકી રહેવાની ક્ષમતા
ખોરાક ગ્રહણ કર્યા સિવાય થોડો સમય જીવંત રહેવાય.
પરોપજીવી અને ભક્ષકોથી રક્ષણ
ક્લેમિડોમોનાસમાં અલિંગી પ્રજનન કઈ રીતે થાય છે?
વાનસ્પતિક પ્રસર્જકો કઈ ક્રિયા દ્વારા નિમાર્ણ પામે છે?
નીચેની આકૃતિ શું દર્શાવે છે ?
જન્યુઓના જોડાણ વગર થતું પ્રજનન $- P$
જન્યુઓના જોડાણ દ્વારા થતું પ્રજનન $-Q$
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$\quad\quad \quad P \quad\quad\quad \quad Q$
નીચેની આકૃતિ શું દર્શાવે છે?