નીચેનામાંથી કઈ જોડમાં બંને વનસ્પતિમાં પર્ણના ટુકડા દ્વારા વાનસ્પતિક પ્રજનન કરાવી શકાય છે ?

  • A

    રામબાણ અને કેલેન્ચો

  • B

    પર્ણકૂટી અને કેલેન્ચો

  • C

    શતાવરી અને પાનફૂટી

  • D

    ગુલદાઉદી અને રામબાણ

Similar Questions

નીચેનામાંથી કયું એક વિધાન સાચું નથી?

ખોટુ વિધાન ઓળખો.

જળશૃંખલામાં વાનસ્પતિક પ્રજનન ........... દ્વારા થાય છે.

  • [AIPMT 2010]

ફૂદીનામાં વાનસ્પતિક પ્રજનન ............ દ્વારા  થાય છે.

બટાકાની આંખો એ ......... છે.