આવૃત બીજધારીમાં નરજન્યુજનક શું ઉત્પન્ન કરે છે?
બે નર જન્યુઓ અને એક નાલકોષ
એક નર જન્યુ અને એક નાલકોષ
એક નર જન્યુ અને બે નાલકોષ
ત્રણ નર જન્યુઓ
લઘુબીજાણુ સર્જાય ત્યારે તે કેટલા કોષોના સમુહ સ્વરૂપે હોય છે?
ક્યું વાક્ય ખોટું છે?
આવૃતબીજધારીમાં નરજન્યુજનન દેહ એ ઘટીને .... બને છે.
સ્પોરોપોલેનિન માટે અસંગત વિધાન ઓળખો.
લાંબા સમય સુધી પરાગરજનો સંગ્રહ ...... માં ..... $^oC$ એ થાય છે.