ઘણી જાતિઓની પરાગરજથી ઘણા લોકોને ક્યા તંત્ર સંબંધી સમસ્યાનો સામનો કરવો પડે છે?
પાચનતંત્ર
ઉત્સર્જન તંત્ર
ચેતાતંત્ર
શ્વસનતંત્ર
નીચે આપેલ આકૃતિની ચકાસણી કરો. અને આપેલા ચાર ભાગો $a, b, C$ અને તે માટે સાચો વિકલ્પ પસંદ કરો. સાચી રીત ઓળખાવો.
તે નરજનન અંગનું પ્રતિનિધિત્વ કરે છે?
પરાગનલિકાના નિર્માણ સાથે કોણ સંકળાયેલું છે?
આવૃત બીજધારીમાં નરજન્યુજનક શું ઉત્પન્ન કરે છે?
તરુણ પરાગાશયમાં લઘુબીજાણુધાનીના કેન્દ્રમાં ગોઠવાયેલા કોષોના સમુહને શું કહે છે?