ઋતુસ્ત્રાવના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A

    સામાન્ય ઋતુસ્ત્રાવ દરમિયાન આશરે $40\, ml$ રુધિર ગુમાવાય છે.

  • B

    ઋતુસ્ત્રાવ પ્રવાહી સહેલાઈથી ગંઠાઈ જાય છે.

  • C

    સ્ત્રીઓમાં મેનોપેઝ દરમિયાન ખાસ એકાએક જનન પિંડોના અંતઃસ્ત્રાવ વધી જાય છે.

  • D

    ઋતુચક્રની શરૂઆતને મેનારકી કહે છે.

Similar Questions

જનન અધિચ્છદનાં કોષ ઘનાકાર હોય છે, જે ક્યાં જોવા મળે છે ?

પ્રોટોથોરિયનમાં સ્તનગ્રંથિ.....

ગર્ભાશયના સંકોચન માટે જવાબદાર સ્તર છે.

ગર્ભાશયના દૂરસ્થ સાંકડા ભાગને શું કહે છે?

ગર્ભનાં કયા તબક્કે ગર્ભની સ્થિતિતિ બતાવવું તૈયાર કરવામાં આવે છે ?