ઋતુસ્ત્રાવના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
સામાન્ય ઋતુસ્ત્રાવ દરમિયાન આશરે $40\, ml$ રુધિર ગુમાવાય છે.
ઋતુસ્ત્રાવ પ્રવાહી સહેલાઈથી ગંઠાઈ જાય છે.
સ્ત્રીઓમાં મેનોપેઝ દરમિયાન ખાસ એકાએક જનન પિંડોના અંતઃસ્ત્રાવ વધી જાય છે.
ઋતુચક્રની શરૂઆતને મેનારકી કહે છે.
જનન અધિચ્છદનાં કોષ ઘનાકાર હોય છે, જે ક્યાં જોવા મળે છે ?
પ્રોટોથોરિયનમાં સ્તનગ્રંથિ.....
ગર્ભાશયના સંકોચન માટે જવાબદાર સ્તર છે.
ગર્ભાશયના દૂરસ્થ સાંકડા ભાગને શું કહે છે?
ગર્ભનાં કયા તબક્કે ગર્ભની સ્થિતિતિ બતાવવું તૈયાર કરવામાં આવે છે ?