ઈંડામાં જરદીના પ્રમાણમાં અને તેની વહેંચણીમાં ફેરફાર શેમાં અસર કરે છે ?
ફલિતાંડના નિર્માણમાં
વિખંડનની પદ્ધતિમાં
ગર્ભીય કોષોના ઉત્પાદનમાં
ફલનમાં
રસીઓમાં નિયમિત ઋતુસ્ત્રાવ ન આવવા માટેના કારણો પૈકીનું મુખ્ય કારણ ક્યુ હોવાની સંભાવના છે?
બાહ્ય ગર્ભસ્તરમાંથી સસ્તનનું કયું તંત્ર વિકાસ પામે.
ભ્રૂણમાં ઉપાંગો અને આંગળીઓ કયારે બને છે?
માણસમાં ફલન એ ત્યારે જ શક્ય બને જો ...
અંડકમાં જરદીનું પ્રમાણ અને તેની વહેંચણીમાં ફેરફાર થાય તો કોને અસર થાય ?