વંશાવળીના નકશાનો અભ્યાસ દર્શાવતો ચાર્ટ નીચે આપેલ છે. તે શું દર્શાવે છે ?

726-894

  • A

    લિંગ સંકલિત આનુવંશિકતા એ જન્મજાત ચયાપચયિક ખામીઓ જેવી કે ફિનાઇલ કિટોન્યુરીયા છે.

  • B

    આનુવંશિક સ્થિતિ જેવી કે ફિનાઇલ કિટોન્યુરીયા એ દૈહિક રંગસૂત્રીય પ્રચ્છન્ન લક્ષણ છે.

  • C

    વંશાવળીનો નકશો ખોટો છે. કારણ કે આવું શક્ય નથી.

  • D

    પ્રચ્છન્ન જાતિ સંકલિત રોગ જેવા કે હિમોફીલીયા

Similar Questions

વંશાવળી પૃથક્કરણ શું છે? આ પૃથક્કરણ કેવી રીતે ઉપયોગી છે. ટિપ્પણી કરો.

હીમોગ્લોબિનની માત્રાત્મક ખામી $- P$

હીમોગ્લોબિનની ગુણાત્મક ખામી $- Q$

$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

$\quad \quad P\quad \quad \quad Q$

મનુષ્યની આપેલ ખામીઓને (રોગોને) ધ્યાનમાં લો :-  $i$. હિમોફિલીયા, $ii$. ડાઉન્સ સિન્ડ્રોમ, $iii$. સિસ્ટિક ફાઈબ્રોસિસ, $iv$. રંગઅંધતા, $v$. રતાંધળાપણું. આ પૈકી કયો રોગ મેન્ડેલિયન આનુવંશિકતાનો પ્રકાર દર્શાવે છે?

માયોટોનીક ડીસ્ટ્રોફી એ કેવું લક્ષણ છે?

નીચેનામાંથી કઈ ખામી દૈહિક રંગસુત્ર સંલગ્ન પ્રચ્છન્ન ખામી છે?