રૂપાંતરણની શોધ કોણે કરી હતી ?
મેસેલસન અને સ્ટાહલ
હર્ષ અને ચેસ
ગ્રિફિથ
વૉટસન અને ક્રિક
ગાયરેઝ બીજા કયા નામથી ઓળખાય છે ?
લેક ઓપેરોન વિશે નીચે આપેલા ચાર $(a-d)$ માંથી બે સાચા વિધાન પસંદ કરો.
$(A)$ ગ્લુકોઝ કે ગેલેક્ટોઝ કદાચ નિગ્રાહક જનીન સાથે જોડાઈ અને અક્રિયાશીલતા પ્રેરે છે
$(B)$ લેક્ટોઝની ગેરહાજરીમાં નિગ્રાહક જનીન, ઓપરેટ વિસ્તાર સાથે જોડાય છે.
$(C)$ $z$ - જનીન પરમિએઝ માટે સંકેતન પામેલો છે.
$(D)$ આને ફાન્કોઈઝ જેકોબ અને જેક મોનાડ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતો.સાચા વિધાનો.....
$.....P....$ પૂર્ણ પ્રભાવી આનુવંશિકદ્રવ્ય છે, જ્યારે $.....Q.....$ સંદેશાવાહક અને અનુકૂલનકારક જેવા સક્રિય કાર્યો કરે છે.
$\quad\quad P \quad \quad \quad Q$
કેટલા સંકેતો એમિનો એસિડ માટેનું સંકેતન કરે છે ?
પ્રતિસંકેત એ જોડ વગરના ત્રિગુણ બેઈઝ ખુલ્લી સ્થિતિમાં હોય છે. .