રૂપાંતરણની શોધ કોણે કરી હતી ?

  • A

    મેસેલસન અને સ્ટાહલ

  • B

    હર્ષ અને ચેસ

  • C

    ગ્રિફિથ

  • D

    વૉટસન અને ક્રિક

Similar Questions

ગાયરેઝ બીજા કયા નામથી ઓળખાય છે ?

લેક ઓપેરોન વિશે નીચે આપેલા ચાર $(a-d)$ માંથી બે સાચા વિધાન પસંદ કરો.

$(A)$ ગ્લુકોઝ કે ગેલેક્ટોઝ કદાચ નિગ્રાહક જનીન સાથે જોડાઈ અને અક્રિયાશીલતા પ્રેરે છે

$(B)$ લેક્ટોઝની ગેરહાજરીમાં નિગ્રાહક જનીન, ઓપરેટ વિસ્તાર સાથે જોડાય છે.

$(C)$  $z$ - જનીન પરમિએઝ માટે સંકેતન પામેલો છે.

$(D)$ આને ફાન્કોઈઝ જેકોબ અને જેક મોનાડ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતો.સાચા વિધાનો.....

$.....P....$ પૂર્ણ પ્રભાવી આનુવંશિકદ્રવ્ય છે, જ્યારે $.....Q.....$ સંદેશાવાહક અને અનુકૂલનકારક જેવા સક્રિય કાર્યો કરે છે.

$\quad\quad P \quad  \quad \quad Q$

કેટલા સંકેતો એમિનો એસિડ માટેનું સંકેતન કરે છે ?

પ્રતિસંકેત એ જોડ વગરના ત્રિગુણ બેઈઝ ખુલ્લી સ્થિતિમાં હોય છે. .

  • [AIPMT 1995]