કોચની ધારણાઓ ......... માં વાપરવા યોગ્ય નથી.
કૉલેરા
લેપ્રોસી
ટીબી
ડીકૂથેરિયા
પ્રાચીન ભારતમાં કોણ પ્રથમ વૈદ્ય (દાક્તર) હતા. જેમણે પાચન, ચપાયચય અને રોગપ્રતિકારકતાની વિભાવના વિકસાવી?
કયો વાઈરસજન્ય રોગ છે?
વધારે પડતા ધૂમ્રપાનથી રુધિરમાં કોનું પ્રમાણ વધે છે?
તંદુરસ્તી લોકોના આયુષ્યમાં વધારો કરે છે, પરંતુ ઘટાડો શેમાં કરે છે ?
લીવર સીરોસીસ શાનાં કારણે થાય છે?