સિકલસેલ એનીમિયા આફ્રિકન વસતિમાંથી દૂર કરી શકાતું નથી કારણ કે ……….. .

  • A

    તેનું નિયમન પ્રચ્છન્ન જનીનો દ્વારા થાય છે.

  • B

    એ ઘાતક રોગ નથી.

  • C

    તે મેલેરિયા સામે પ્રતિકારકતા પૂરી પાડે છે.

  • D

    તેનું નિયમન પ્રભાવી જનીનો દ્વારા થાય છે.

Similar Questions

ઍલર્જન્સની પ્રતિક્રિયામાં કયા પ્રકારની ઍન્ટિબૉડી સર્જાય છે?

ઉચ્ચ રુધિરદાબ તથા મગજને લગતી બીમારીમાં વપરાતો રેસર્પિન ...... માંથી મેળવવામાં આવે છે.

કયાં ભાગનાં કેન્સરમાં આલ્ફા ફીટો પ્રોટીનનું નિર્માણ થાય છે?

દવા કે જે એપિલેપ્સી, ઇન્સોમ્નિયા, ગાંડપણ તથા ઉચ્ચ રૂધિરદાબનાં ઉપચાર માટે ઉપયોગી છે, તે ....માંથી મેળવવામાં આવે છે.

યકૃત સીરોસીસ થવા માટે જવાબદાર દ્રવ્ય કયું છે ?