સિકલસેલ એનીમિયા આફ્રિકન વસતિમાંથી દૂર કરી શકાતું નથી કારણ કે ……….. .
તેનું નિયમન પ્રચ્છન્ન જનીનો દ્વારા થાય છે.
એ ઘાતક રોગ નથી.
તે મેલેરિયા સામે પ્રતિકારકતા પૂરી પાડે છે.
તેનું નિયમન પ્રભાવી જનીનો દ્વારા થાય છે.
એન્ટિબોડીની બધી જ શૃંખલાઓ એકબીજા સાથે ......... વડે જોડાય છે.
માનવ શરીરને સ્વજાત અને પરજાત વચ્ચેનો ભેદ પારખી આપનાર કોષને ઓળખો.
લિમ્ફોકાઈન્સ કે ઈન્ટરફેરોન્સનો સ્ત્રાવ શરીરમાં ક્યાં કોષો દ્વારા થાય છે.
હેરોઇનની અશુદ્ધ ઉપપેદાશો કઈ છે ?