ઉચ્ચ કક્ષાનાં પ્રાણીઓમાં, પ્રતિરક્ષા તંત્ર સ્વજાત અને પરજાત કોષો વચ્ચેના તફાવતને ઓળખે છે. જનીનિક અનિયમિતતાને કારણે પ્રતિરક્ષા તંત્રનો આ ગુણધર્મ ગુમાવે છે અને સ્વજાત કોષો ઉપર હુમલો કરે છે કે જેને પરિણામે .

  • A

    પ્રત્યારોપણનો વિરોધ કરે છે.

  • B

    સ્વપ્રતિકાર રોગ

  • C

    સક્રિય પ્રતિરક્ષા

  • D

    એલર્જીની અસર

Similar Questions

ટયુબરકયુલોસીસના નિદાન માટે કઈ કસોટીનો ઉપયોગ થાય છે?

તળાવમાં મચ્છરની ઈયળો દૂર કરવા શું કરવું જોઈએ ?

યકૃતના સીરોસીસ માટે કયું પરિબળ જવાબદાર છે?

$SARS$ નું પૂરું નામ જણાવો. 

ન્યુમોકોક્સ બૅક્ટેરિયા.........