ઉચ્ચ કક્ષાનાં પ્રાણીઓમાં, પ્રતિરક્ષા તંત્ર સ્વજાત અને પરજાત કોષો વચ્ચેના તફાવતને ઓળખે છે. જનીનિક અનિયમિતતાને કારણે પ્રતિરક્ષા તંત્રનો આ ગુણધર્મ ગુમાવે છે અને સ્વજાત કોષો ઉપર હુમલો કરે છે કે જેને પરિણામે .
પ્રત્યારોપણનો વિરોધ કરે છે.
સ્વપ્રતિકાર રોગ
સક્રિય પ્રતિરક્ષા
એલર્જીની અસર
ટયુબરકયુલોસીસના નિદાન માટે કઈ કસોટીનો ઉપયોગ થાય છે?
તળાવમાં મચ્છરની ઈયળો દૂર કરવા શું કરવું જોઈએ ?
યકૃતના સીરોસીસ માટે કયું પરિબળ જવાબદાર છે?
$SARS$ નું પૂરું નામ જણાવો.
ન્યુમોકોક્સ બૅક્ટેરિયા.........