ઉચ્ચ કક્ષાનાં પ્રાણીઓમાં, પ્રતિરક્ષા તંત્ર સ્વજાત અને પરજાત કોષો વચ્ચેના તફાવતને ઓળખે છે. જનીનિક અનિયમિતતાને કારણે પ્રતિરક્ષા તંત્રનો આ ગુણધર્મ ગુમાવે છે અને સ્વજાત કોષો ઉપર હુમલો કરે છે કે જેને પરિણામે .
પ્રત્યારોપણનો વિરોધ કરે છે.
સ્વપ્રતિકાર રોગ
સક્રિય પ્રતિરક્ષા
એલર્જીની અસર
નિષ્ક્રિય પ્રતિકારકતા માટેનું નોબેલ પારિતોષિક કોને આપવામાં આવ્યું?
રૂધિરનું કેન્સર $......$ તરીકે ઓળખાય છે.
પ્રાચીન ભારતમાં કોણ પ્રથમ વૈદ્ય (દાક્તર) હતા. જેમણે પાચન, ચપાયચય અને રોગપ્રતિકારકતાની વિભાવના વિકસાવી?
ગંભીર પ્રકારના મેલેરિયા માટે જવાબદાર સૂક્ષ્મજીવ :
$AIDS$ વાયરસમાં પ્રોટીન આવરણ અને જનીનદ્રવ્ય તરીકે ........ હોય છે.