પેશીઓ અથવા અંગોનું પ્રત્યારોપણ ક્યારેક નિષ્ફળ જાય છે કારણ કે દર્દીના શરીર દ્વારા તેનો સ્વીકાર થતો નથી. આ પ્રકારના અસ્વીકાર માટે કયા પ્રકારની રોગ પ્રતિકારકતા પ્રતિચાર જવાબદાર છે?
સ્વપ્રતિકારકતા પ્રતિચાર
કોષ(આધારિત) પ્રતિકારક્તા પ્રતિચાર
અંતઃસ્ત્રાવી પ્રતિકારકતા પ્રતિચાર
દેહધાર્મિક પ્રતિકારકતા પ્રતિચાર
મોર્ફિન એ.........
ડિપ્થેરિયા કોનાથી થાય છે ?
રૂધિરનું પરિવહન ..... દ્વારા શોધાયું હતું.
સીકલ -સેલ- એનિમીયા અને હન્ટીંગટન્સ કોરીયા બંને શું હતા?
ઇન્ટરફેરોન્સ …......