પેશીઓ અથવા અંગોનું પ્રત્યારોપણ ક્યારેક નિષ્ફળ જાય છે કારણ કે દર્દીના શરીર દ્વારા તેનો સ્વીકાર થતો નથી. આ પ્રકારના અસ્વીકાર માટે કયા પ્રકારની રોગ પ્રતિકારકતા પ્રતિચાર જવાબદાર છે?

  • A

    સ્વપ્રતિકારકતા પ્રતિચાર

  • B

    કોષ(આધારિત) પ્રતિકારક્તા પ્રતિચાર

  • C

    અંતઃસ્ત્રાવી પ્રતિકારકતા પ્રતિચાર

  • D

    દેહધાર્મિક પ્રતિકારકતા પ્રતિચાર

Similar Questions

મોર્ફિન એ.........

ડિપ્થેરિયા કોનાથી થાય છે ?

રૂધિરનું પરિવહન ..... દ્વારા શોધાયું હતું.

સીકલ -સેલ- એનિમીયા અને હન્ટીંગટન્સ કોરીયા બંને શું હતા?

ઇન્ટરફેરોન્સ …......

  • [AIPMT 1996]