મુક્તજીવી અજારક નાઇટ્રોજન સ્થાપક ……. છે.
બેઇઝેરીન્ડિયા
રોડોસ્પાઈરીલમ
રાઈઝોબિયમ
એઝેટોબેક્ટર
આધુનિક ખેડૂત ........દ્વારા ડાંગરની ઉત્પાદકતામાં $50\%$ સુધી વધારો કરી શકે છે.
અસંગત જોડ કઈ છે?
શિમ્બીકુળની વનસ્પતિ કૃષિ ક્ષેત્રે મહત્વની છે, કારણ કે ....
ડાંગરના ખેતરમાં સાયનોબેક્ટેરિયા શા માટે મહત્ત્વના છે ?
નાઇટ્રોજન સ્થાપક સૂક્ષ્મ જીવો જે ડાંગરના ખેતરમાં અઝોલા સાથે સંકળાયેલ છે.