નીચેના પૈકી કયું વિધાન સાચું છે?  

  • A

      શિમ્બીકુળની વનસ્પતિઓ તેમના મૂળમાં વસતા રાઇઝોબિયમ બૅક્ટેરિયાથી સ્વતંત્ર રીતે $N_2-$ સ્થાપન કરી શકે છે.

  • B

      શિમ્બીકુળની વનસ્પતિઓ ફક્ત તેમના પર્ણમાં રહેલા રાઇઝોબિયમ બૅક્ટેરિયાની મદદથી $N_2-$ સ્થાપન કરી શકે છે.

  • C

      શિમ્બીકુળની વનસ્પતિઓ તેમના મૂળમાં વસતા રાઇઝોબિયમ બૅક્ટેરિયા દ્વારા $N_2-$ સ્થાપન કરે છે.

  • D

      શિમ્બીકુળની વનસ્પતિઓ $N_2-$  સ્થાપન કરતી નથી.

Similar Questions

છોડ સાથે ગ્લોમસ જાતિની ફૂગના સહજીવનથી...

જમીનની ફળદ્રુપતા વધારવા કોણ જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે ?

ડાંગરના ખેતરોમાં $.....$ અગત્યના જૈવિક ખાતર તરીકે વપરાય છે.

નાઇટ્રોજન સ્થાપક સૂક્ષ્મ જીવો જે ડાંગરના ખેતરમાં અઝોલા સાથે સંકળાયેલ છે.

આધુનિક ખેડૂત ........દ્વારા ડાંગરની ઉત્પાદકતામાં $50\%$ સુધી વધારો કરી શકે છે.