નીચેના પૈકી કયું વિધાન સાચું છે?  

  • A

      શિમ્બીકુળની વનસ્પતિઓ તેમના મૂળમાં વસતા રાઇઝોબિયમ બૅક્ટેરિયાથી સ્વતંત્ર રીતે $N_2-$ સ્થાપન કરી શકે છે.

  • B

      શિમ્બીકુળની વનસ્પતિઓ ફક્ત તેમના પર્ણમાં રહેલા રાઇઝોબિયમ બૅક્ટેરિયાની મદદથી $N_2-$ સ્થાપન કરી શકે છે.

  • C

      શિમ્બીકુળની વનસ્પતિઓ તેમના મૂળમાં વસતા રાઇઝોબિયમ બૅક્ટેરિયા દ્વારા $N_2-$ સ્થાપન કરે છે.

  • D

      શિમ્બીકુળની વનસ્પતિઓ $N_2-$  સ્થાપન કરતી નથી.

Similar Questions

નીચે આપેલ પૈકી કોના દ્વારા મુક્તાવસ્થામાં પર્યાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન થાય છે ?

વનસ્પતિને ફૉસ્ફરસ મળતાં કયો ફાયદો થાય છે ?

નાઇટ્રોજન સ્થાપક સૂક્ષ્મ જીવો જે ડાંગરના ખેતરમાં અઝોલા સાથે સંકળાયેલ છે.

ફૂગને વનસ્પતિ સાથેના સહજીવી સંબંધને $......$ કહે છે જે ફૂગની $....$ પ્રજાતિના ઘણા સભ્યો દ્વારા બને છે.

મુક્તજીવી નાઇટ્રોજન સ્થાપક સાયનોબૅક્ટરિયમ જે સહજીવી જોડાણ જલજ હંસરાજ અઝોલા સાથે રચે છે તે ............. છે.

  • [AIPMT 2004]